સોમવાર, 31 મે, 2021

અખંડ વારસો લોક ભવાઇ



લુપ્ત થયા ઘણા વારસા અને વ્યવસાય,સમય તણા પ્રવાહ માં,

આજે ભવાઇ થઇ રહી સવાઇ,  આ છે પુરાવા ભગવતી ના પ્રમાણ ના


નથી માત્ર લોક વારસો,છે આશિષ ઉમિયા માત ના,

શિયાળ બચાવવા દિકરી નુ,વટલાય ગયા જાત માં ,


વરદાન સાથે વ્યવસાય, માત્ર એક ભવાઇ તણા સાથ માં,

જન જાગૃતિ અને સત્યતા પીરસી,અમે ભવાઇ ની સંગાથ માં,


છે ઉજળા ઇતિહાસ નો ગર્વ  અમને,આજ પણ નિજ જાત માં 

"રાજ " વડવા ઓ કંઇક ખપી ગયા,સમાજ સુધારણા કાજ માં


રચના,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...