તા. 4.12.2025 ગુરુવાર
Folk Bhavai Gujarat.com
લુપ્તથતી કળા ‘ભવાઈ’ વિશે તમે જે જાણવા માંગો છો, તે તમામ માહિતી અહિ જાણવા મળશે... જય આસાઈત દાદા ,
ગુરુવાર, 4 ડિસેમ્બર, 2025
રવિવાર, 2 નવેમ્બર, 2025
શ્રી રતાબાપુ સાધાણીબાપુ ડાંગર
શ્રી રતાબાપુ સાધાણીબાપુ ડાંગર(પટેલબાપા ખાખરાળા)
કે જેને પટેલ સમાજ ને ખાખરાળા મા ઉતારો આપીને વસવાટ કરાવેલ.
વિક્રમ સંવત.
1948(ઇ.સ.1891)ના કારતક સુદ11 ગુરુવારે રતાબાપુ સાધાણીબાપુ ડાંગરે કૈલાસવાસ કર્યો.તેમના કારજમા નાત તેડુ કરેલ.તેમના દિકરાઓ
(મેસુરબાપુ પટેલબાપા, વાલાબાપુ,હદાબાપુ,બિજલબાપુ,હમીરબાપુ)એ રતાબાપા ની સુંદર દેરીબનાવી. જેમા તે સમય ના મોરબી મહારાજ સર વાધજી બહાદુર પધારેલા જેમણે તેમની દેરી મા ચરણ પગલા ની થાપના કરી.
સોમવાર, 18 ઑગસ્ટ, 2025
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)
-
ભવાઈમાં પ્રાચીન સંગીત સાધન ભૂંગળ વિશે જાણીએ About Bhavai Bhungal... લોક ભવાઇનું મુખ્ય વાજિંત્ર ભૂંગળ એ ભવાઇના પ્રણેતા શ્રી અસાઇત શ્રીધર ઠાક...
-
અસાઈત ઠાકર રચિત ભવાઈ વેશના નામો... તથા અન્ય વેશ.... નોંધ- અલગ અલગ સંદર્ભો પુસ્તકોના માધ્યમથી માહિતી મેળવેલ છે. સમયગાળો ઇ.સ.( 1320-1400) ...
-
મચ્છુકાંઠા મોરબીના ભવાઈ કલાકારો.. કુછ લમ્હે ફોટોગ્રાફ 1980ની સાલના છે.જે પ્રોગ્રામ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડામાં કાર્યક્રમ...

















































































