રવિવાર, 2 નવેમ્બર, 2025

શ્રી રતાબાપુ સાધાણીબાપુ ડાંગર

 શ્રી રતાબાપુ સાધાણીબાપુ ડાંગર(પટેલબાપા ખાખરાળા) 

કે જેને પટેલ સમાજ ને ખાખરાળા મા ઉતારો આપીને વસવાટ કરાવેલ.

 વિક્રમ સંવત.   



1948(ઇ.સ.1891)ના કારતક સુદ11 ગુરુવારે રતાબાપુ સાધાણીબાપુ ડાંગરે કૈલાસવાસ કર્યો.તેમના કારજમા નાત તેડુ કરેલ.તેમના દિકરાઓ  

(મેસુરબાપુ પટેલબાપા, વાલાબાપુ,હદાબાપુ,બિજલબાપુ,હમીરબાપુ)એ રતાબાપા ની સુંદર દેરીબનાવી. જેમા તે સમય ના મોરબી મહારાજ સર વાધજી બહાદુર પધારેલા જેમણે તેમની દેરી મા ચરણ પગલા ની થાપના કરી.

સોમવાર, 18 ઑગસ્ટ, 2025

Tushar Paija- Photo Gallery

एक अघ्यापक कला संस्कृतिके साथ  (Multi talent)

सूत्र- जो त्यागे सो आगे      ,   तेरा कर्म ही तेरी विजय है












































































અતુલ્ય વારસો

 તા. 4.12.2025 ગુરુવાર