ગુરુવાર, 13 મે, 2021

ભવાઈ મંડળોની યાદી-મોરબી

 ગુજરાતના ભવાઈ મંડળોની નામાવાલી.         પ્રાચીન-અર્વાચીન

     મચ્છુકાંઠા વિસ્તારના મંડળો-  જિલ્લો-મોરબી

  1. સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરાળા( બાબુલાલ કે.વ્યાસ તથા હરિલાલ કે.વ્યાસ)
  2. હિરજી કેશવજી ભવાઈ મંડળ- સરવડ 
  3. રાજારામભાઇ પોપટભાઇ -બિલિયા
  4. જુગતરામ મણિશંકરભાઇ તથા જ્યંતિભાઇ રતિભાઇ- વિરપરડા
  5. દેવશંકરભાઇ જવે- અમરાપર
  6. મણિલાલ જવે- મોટા ખિજડિયા
  7. કાશિરામ પ્રભાશંકર- ખાખરાળા
  8. ગૌરીશંકર ત્રિભોવનભાઇ- જીવાપર                                                                                     
  9. આરાસુરી ભવાઇ મંડળ- સ્વઃબાબુલાલ મોતિલાલ- રામપર
  10. કેશુબાપા- હડબટીયાળી
  11. લાલભાઇ વલ્લભભાઇ- સગારિયા(લતિપર)
  12. ગાંડુભાઇ તરસીભાઇ- વાંકળા
  13. હરિભાઇ મોહનભાઇ- વજેપર
  14. સામજીભગત- વિરપર
  15. અમરસીભાઇ ખોડિદાસભાઇ- ખાખરેચી
  16. મોહનલવજીભાઇ જેશંકરભાઇ- રંગપર-બેલાગામ
  17. જ્યંતિલાલ બાબુલાલ- નાની બરાર
  18. અમૃતલાલ સુંદરજી- બરવાળા
  19. બહુચર ભવાઇ મંડળ-મહેદ્રભાઇ/ પ્રફુલભાઇ/ નિલેશભાઇ- વેજલપર
  20. બજરંગ ભવાઇ મંડ્ળ-બાબુભાઇ વ્યાસ- કુંભારીયા
  21. હરિલાલ અમૃતલાલ- બરવાળા
  22. મણિભાઇ અમરશીભાઇ- ખાખરેચી
  23. ગાયત્રી લોકભવાઇ મંડળ- હસુભાઇ વ્યાસ- રોહિશાળા
  24.  ટપુભાઈ દેવજીભાઈ- બગથળા
  25. સતાધાર ભવાઈ મંડળ- બટુકભાઈ તથા નટુભાઈ- થોરાળા


નોંધ - હાલ વર્તમાનમા ચાર મંડળો ચાલુ ્છે. જેના નામ
     ૧.  સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરાળા( બાબુલાલ કે.વ્યાસ તથા હરિલાલ કે.વ્યાસ)    
          હાલ નાયક- વિક્રમભાઇ એચ. વ્યાસ

     ૨.બહુચર ભવાઇ મંડળ-મહેદ્રભાઇ/ પ્રફુલભાઇ/ નિલેશભાઇ- વેજલપર

     ૩.બજરંગ ભવાઇ મંડ્ળ-બાબુભાઇ વ્યાસ- કુંભારીયા
     હાલ નાયક- રાજુભાઇ બી.વ્યાસ     

    ૪.   જ્યંતિલાલ બાબુલાલ- નાની બરાર
       હાલ નાયક- અમૃલલાલ જે. વ્યાસ તથા રાજુભાઇ જે. વ્યાસ

  ૫.શ્રી ગાયત્રી લોક ભવાઈ- રોહીશાળા

નાયક શ્રી હસુભાઈ વ્યાસ

શ્રી અજય ભાઈ વ્યાસ
     
           અન્ય વિસ્તારના મંડળોની યાદી
  1. કાલી કલા નાયક મંડળ- ઊંઝા
  2. અંબા મંડળ- કલ્યાણા (પાટણ)
  3. કાલિકા મંડળ- મહેસાણા
  4. રંગ મંડળ- કડી-કલ્લોલ
  5. મહાકાળી ભવાઈ મંડળ- બોટાદ
  6. શ્રી બહુચર લોક ભવાઈ મંડળ- તરવડા

         


4 ટિપ્પણીઓ:

  1. કદાચ ટીબડી શૈલેષ ભાઈ ના બાપુજી નું મંડળ હતું...એ સગારિયા મંડળ સાથે હતું કે અલગ એ ખબર નથી...

    જવાબ આપોકાઢી નાખો
  2. જાણી ને કહો જેથી મૂકી શકુ

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત13 મે, 2021 07:10 AM

    શ્રી ગાયત્રી લોક ભવાઈ રોહીશાળા
    નાયક શ્રી હસુભાઈ વ્યાસ
    શ્રી અજય ભાઈ વ્યાસ
    હાલ આ મંડળ ચાલુ છે...

    જવાબ આપોકાઢી નાખો

અતુલ્ય વારસો

 તા. 4.12.2025 ગુરુવાર