રવિવાર, 2 નવેમ્બર, 2025

શ્રી રતાબાપુ સાધાણીબાપુ ડાંગર

 શ્રી રતાબાપુ સાધાણીબાપુ ડાંગર(પટેલબાપા ખાખરાળા) 

કે જેને પટેલ સમાજ ને ખાખરાળા મા ઉતારો આપીને વસવાટ કરાવેલ.

 વિક્રમ સંવત.   



1948(ઇ.સ.1891)ના કારતક સુદ11 ગુરુવારે રતાબાપુ સાધાણીબાપુ ડાંગરે કૈલાસવાસ કર્યો.તેમના કારજમા નાત તેડુ કરેલ.તેમના દિકરાઓ  

(મેસુરબાપુ પટેલબાપા, વાલાબાપુ,હદાબાપુ,બિજલબાપુ,હમીરબાપુ)એ રતાબાપા ની સુંદર દેરીબનાવી. જેમા તે સમય ના મોરબી મહારાજ સર વાધજી બહાદુર પધારેલા જેમણે તેમની દેરી મા ચરણ પગલા ની થાપના કરી.

ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...